સંકલ્પ
Monday, January 11, 2010
કાલે મોરબીમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન હતું તેમાં ભાણદેવજીએ સાત સંકલ્પ લેવડાવ્યા તેને હું અહિંયા રજુ કરું છુ. જે આપણા સમાજ માટે ઘણા ઉપયોગી છે.
અમે અમારા પરિવાર દિઠ દર વર્ષે એક વૃક્ષ ઉછેરશું.
પાણી અને વીજળી નો ઉપયોગ કરકસરથી કરીશું.
અમે જરૂરીયાત મંદની તન મન અને ધનથી યથાશક્તિ મદદ કરીશું.
અમે ભૃણ હત્યા કરીશું નહી અને થતી હશે તેને અટકાવીશું.
અમે દિકરા-દિકરી ને સમાન ગણી પુર્ણ કેળવણી આપીશું.
અમે અમારી આજુબાજુનાં વિસ્તારોને સ્વચ્છ રાખી, સ્વચ્છતાનાં આગ્રહી બનીશું.
અમે વ્યસન મુક્ત થશું અને વ્યસન મુક્ત સમાજની રચના કરીશું.
અશોક કૈલા
0
comments
Subscribe to:
Post Comments (Atom)